ભૌતિક જગતમાં આપણો જેને પ્રેમ કહીએ છીએ તે ક્ષણભંગુર હોય છે , પરંતુ ભગવાનના ધામમાં ભગવાન કૃષ્ણ દ્વારા તેમના પ્રિય ભક્તો સાથે જે પ્રેમનું આદાનપ્રદાન કરવામાં આવે છે , તે સનાતન હોય છે . ભક્તિયોગ આપણને શીખવે છે કે તે સનાતન પ્રેમના ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશવું આ પ્રારંભિક પુસ્તકમાં ભક્તિયોગના મૂળભૂત સિદ્ધાંતોને પ્રસ્તુત કરવામાં આવ્યા છે .
Name | ભક્તી |
Publisher | Bhaktivedanta Book Trust |
Binding | Paperback |
Pages | 44 |
Weight | 44 gms |
ISBN | 978-93-82716-54-9 |